ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પેઇન્ટ ફોર ચેન્જ કાર્યક્રમ હેઠળ વોલ પેઈન્ટીંગ કરતા વિદ્યાર્થીઓ
BY Connect Gujarat27 Jun 2017 2:03 PM GMT
X
Connect Gujarat27 Jun 2017 2:03 PM GMT
ભરૂચ રેલવે સ્ટેશન પર સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ વોલ પેઈન્ટીંગ કરીને સ્વચ્છતા અંગે લોક જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ શહેર ખાતેની સંસ્કાર વિદ્યાભવનના 91 વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશન પર પેઇન્ટ ફોર ચેન્જ નામના કાર્યક્રમ અંતર્ગત વોલ પેઈન્ટીંગ કર્યું હતુ, અને સ્વચ્છતા અંગેની લોકોમાં જાગૃતિ લાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે રેલવેના અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જયારે વિદ્યાર્થીઓના આ જનજાગૃતિના પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો હતો.
Next Story