Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ની કાપોદ્રા ગામની ખાડીમાં જળચર જીવોના શંકાસ્પદ મોત થી ચકચાર

અંકલેશ્વર ની કાપોદ્રા ગામની ખાડીમાં જળચર જીવોના શંકાસ્પદ મોત થી ચકચાર
X

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની ખાડી માં જળચર જીવો ટપોટપ મોત ને ભેટતા શંકાસ્પદ ઘટના અંગે ગ્રામજનો માં રોષ ભભૂકી ઉઠયો હતો.

b1a8281c-2a8f-422a-b0d2-7ee10d58dfe3

અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાંથી પસાર થતી પાણી ની ખાડી માં મૃત માછલીઓ મળી આવતા ગ્રામજનો એ ખાડી માં પ્રદુષિત પાણી ભળી ગયા હોવાની ફરિયાદ કરી હતી.

આ ઘટના અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ની કચેરીમાં જાણ કરવામાં આવતા જીપીસીબી ના અધિકરીઓ એ ખાડી ના પાણી ના નમૂના લઈને પુથ્થકરણ માટે રવાના કર્યા હતા.

Next Story