Connect Gujarat
ગુજરાત

ભરૂચના કબીરપુરા ખત્રીવાડમાં મકાન ધરાશાય થતા નાશભાગ મચી

ભરૂચના કબીરપુરા ખત્રીવાડમાં મકાન ધરાશાય થતા નાશભાગ મચી
X

ભરૂચ શહેરના કબીરપુરા ખાત્રીવાડમાં એક મકાન ધરાશાય થઇ ગયુ હતુ.

74e26619-4bce-4c46-9dff-f7038c55fd87

જાણવા મળ્યા મુજબ બાજુના મકાનની કામગીરી દરમિયાન આ બે માળનું મકાન ધબાય નમઃ થયુ હોવાનું કહેવાય છે, જોકે ઘટના સમયે મકાનમાં કોઈ હતુ નહિ એટલે જાનહાની ટળી હતી, અને બનાવ ને પગલે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

a7f28e93-4a2f-41d2-88bb-a8241ede11bf

Next Story