અંકલેશ્વરના પાનોલી ગામમાં ઈશ્વરસિંહ પટેલે સાંભળી વડા પ્રધાનની મનની વાત
BY Connect Gujarat26 Nov 2017 6:56 AM GMT
X
Connect Gujarat26 Nov 2017 6:56 AM GMT
અંકલેશ્વરના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પાનોલી ગામમાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો "મન કી બાત ચાઇ કે સાથ" કાર્યક્રમ યોજી વડાપ્રધાનની મનની વાત સાંભળી હતી સાથો સાથ ગ્રામજનોને પણ સંભળાવી હતી ત્યાર બાદ તેઓ ઘરે ઘરે પ્રચાર કરવા નીકળ્યા હતા.
Next Story