Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના સરકારી દવાખાનામાં પીએમ રૂમની ચાબી ખોવાઈ

અંકલેશ્વરના સરકારી દવાખાનામાં પીએમ રૂમની ચાબી ખોવાઈ
X

સરકારીઅંકલેશ્વર નગરપાલિકા સંચાલિત અંકલેશ્વર સ્થિત સરકારી દવાખાના માં પી એમ રૂમ ની ચાવી ખોવાઈ જતા માર્ગ અકસ્માતે મૃત્યુ પામેલ યુવાન ની લાશઆશરે 3 કલાક સુધી એમ્બ્યુલન્સ માં મૂકી રાખવાની ફરજ પડી હતી। આખરે હોસ્પિટલ સંચાલકો ની બેદરકારી થી કંટાળી મૃતક ના પરિવારજનો એ કટર મશીન નો ઉપીયોગ કરી તાળું તોડી મૃત દેહ ને પી એમ રૂમ માં મુક્યો હતો। પરંતુ મોડી સાંજ સુધી પી એમ ના થતા પરિવારજનો રોષે ભરાયા હતા।

સરકારી

Next Story