અંકલેશ્વર ની પબ્લિક સ્કુલમાં વૃક્ષા રોપણ કરાયુ
BY Connect Gujarat1 Aug 2016 12:38 PM GMT
X
Connect Gujarat1 Aug 2016 12:38 PM GMT
અંકલેશ્વર સુરતી ભાગોળ ખાતે આવેલ પબ્લિક સ્કુલ માં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર પબ્લિક સ્કુલ ના શિક્ષકો અને વિદ્યાર્થી ઓ એ ગ્લોબલ વોર્મિંગ ના સમય માં પર્યાવરણ ની સુરક્ષા વૃક્ષ વગર અશક્ય છે ત્યારે પર્યાવરણ ની રક્ષા ના સંકલ્પ સાથે વૃક્ષા રોપણકર્યું શાળા ના પટાંગણ માં કર્યું હતુ.વધુ માં વૃક્ષઓ ની માવજત અને તેની જાળવણી ની અંગે પણ સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે શાળા ના આચાર્ય મયુરીબેન દેસાઈ અને શિક્ષિકા નિમીષાબેન પટેલે જણાવ્યું હતું કે વૃક્ષો નું વાવેતર વધુમાં વધુ થશે તો જ માનવ જીવન અને સ્વાસ્થ્ય નું ગ્લોબલ વોર્મિંગ થી રક્ષણ કરી શકાશે.
Next Story