Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પી પી સવાણી ખાતે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

અંકલેશ્વર પી પી સવાણી ખાતે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
X

અંકલેશ્વર ગાર્ડન સીટી ખાતેની પી પી સવાણી સ્કુલમાં શિક્ષણ અંગેના એક નેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ચેલેન્જીસ ઓફ સ્કુલ કલાસ રૂમ ટીચીંગ અને લર્નિગ ઈન ન્યુ મિલેનિયમ વિષય અંતર્ગત યોજાયેલા રાષ્ટ્રીય સેમીનારમાં ડો.આર.જી.કોઠારી, ડો.સંજય મહેતા, સુનિલ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનાર પ્રસંગે સંસ્થાના ચેરમેન રમેશ સવાણી, સેક્રેટરી ડી.કે.ડોબરીયા, ડાયરેક્ટર એચ ડી સીંગ શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય એમ એમ શર્મા અને ગુજરાતી માધ્યમના આચાર્ય રમેશગિરિ ગોસ્વામી સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story