અંકલેશ્વર પી પી સવાણી ખાતે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
BY Connect Gujarat22 April 2017 10:59 AM GMT
X
Connect Gujarat22 April 2017 10:59 AM GMT
અંકલેશ્વર ગાર્ડન સીટી ખાતેની પી પી સવાણી સ્કુલમાં શિક્ષણ અંગેના એક નેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ચેલેન્જીસ ઓફ સ્કુલ કલાસ રૂમ ટીચીંગ અને લર્નિગ ઈન ન્યુ મિલેનિયમ વિષય અંતર્ગત યોજાયેલા રાષ્ટ્રીય સેમીનારમાં ડો.આર.જી.કોઠારી, ડો.સંજય મહેતા, સુનિલ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનાર પ્રસંગે સંસ્થાના ચેરમેન રમેશ સવાણી, સેક્રેટરી ડી.કે.ડોબરીયા, ડાયરેક્ટર એચ ડી સીંગ શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય એમ એમ શર્મા અને ગુજરાતી માધ્યમના આચાર્ય રમેશગિરિ ગોસ્વામી સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story