અબોલ પક્ષીઓને ચણ અને જળ મળી રહે તે માટે કુંડા નું વિતરણ કરાયું.
BY Connect Gujarat9 April 2016 12:30 PM GMT
X
Connect Gujarat9 April 2016 12:30 PM GMT
કાળ ઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ ને સાંત્વના મળી રહે તે માટે ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા શક્તિનાથ પાસે વિનામૂલ્યે જળ કુંડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ગરમી ના કારણે પક્ષીઓ માટે પીવાના પાણી તેમજ ચણ મળવું મુશ્કેલ રૂપ હોય છે.ત્યારે ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા લોકો પોતાના ઘર પાસે પાણી ભરીને જળકુંડ રાખી પક્ષીઓને ચણ અને જળ ની વ્યવસ્થા કરે તેવા ઉદ્દેશ્ય સાથે જળ કુંડ નું વિતરણ કરાયું હતું.
Next Story