Connect Gujarat
ગુજરાત

અબોલ પક્ષીઓને ચણ અને જળ મળી રહે તે માટે કુંડા નું વિતરણ કરાયું.

અબોલ પક્ષીઓને ચણ અને જળ મળી રહે તે માટે કુંડા નું વિતરણ કરાયું.
X

કાળ ઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ ને સાંત્વના મળી રહે તે માટે ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા શક્તિનાથ પાસે વિનામૂલ્યે જળ કુંડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ગરમી ના કારણે પક્ષીઓ માટે પીવાના પાણી તેમજ ચણ મળવું મુશ્કેલ રૂપ હોય છે.ત્યારે ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા લોકો પોતાના ઘર પાસે પાણી ભરીને જળકુંડ રાખી પક્ષીઓને ચણ અને જળ ની વ્યવસ્થા કરે તેવા ઉદ્દેશ્ય સાથે જળ કુંડ નું વિતરણ કરાયું હતું.

Next Story