અમદાવાદમાં અસમજીક તત્વો બન્યા બેફામ : રકમ ન આપતા છરીના ઘા ઝીકી ફરાર
BY Connect Gujarat24 Dec 2019 12:23 PM GMT
X
Connect Gujarat24 Dec 2019 12:23 PM GMT
ભીલવાડાના શ્રીનાથ નગર મા ૧૯ વર્ષનો યુવક ઘર પાસે રુપિયા હાથમાં પૈસા ગણી રહ્યો હતો. ત્યારે ઘર પાસે ઉભા રહેલ અસામાજિક તત્વો એ તે રકમ માંગતા અને તે યુવક એ ના આપતા તેને ઘરમાથી પકડી ઘસેડીને બહાર લાવી તેના ઉપર છરીના પાંચ જેટલા ઘા ઝીંકીને ફરાર થઈ ગયા હતા. જો કે સ્થનિક પોલીસ દ્વારા તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં દિન પ્રતિદિન ગુનાઓ વધતા જાય છે. ત્યાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ અમરાઇવાડી વિસ્તારમાં જાહેરમાં પૈસા ગણતા હતા ત્યારે એક અસામાજિક તત્વો દ્વારા યુવકના પાસે પૈસા માંગતા તેને પૈસા ન આપતા તેના પર છરીના ઝીંકવામાં આવ્યા અને પૈસા પડાવી લેવામાં આવ્યા.જો કે અમરાઈવાડી પોલિસ ને જાણ કરવામાં આવી હોવા છતા હજુ પણ આરોપીઓ પોલિસ પકડ થી બહાર છે.
Next Story