Connect Gujarat
ગુજરાત

આજથી અમદાવાદ ચેન્નાઇ વચ્ચે વીકલી હમસફર ટ્રેનનો પ્રારંભ

આજથી અમદાવાદ ચેન્નાઇ વચ્ચે વીકલી હમસફર ટ્રેનનો પ્રારંભ
X

અમદાવાદ ચેન્નાઇ વચ્ચે હમસફર ટ્રેનનો શુભારંભ આજે મંગળવારે કેન્દ્રીય રેલમંત્રી સુરેશપ્રભુ ઉદવાડામાં આયોજીત સમારંભમાં વિડીયો કોન્ફરન્સ દ્રારા કરશે, આ પ્રસંગે ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સમારંભની અધ્યક્ષતામાં કરશે.

C-0WjhCVYAAXBNv

આ પ્રસંગે ઉદ્દઘાટન ને ધ્યાન રાખીને આજે આ સ્પેશિયલ વીકલી ટ્રેન બપોરે 3.30 કલાકે અમદાવાદથી રવાના થઈ 4મે ના રોજ ચેન્નાઈથી અમદાવાદ સ્પેશિયલ દોડશે, કાયમી ધોરણે આ ટ્રેન વાયા વસઈ પનવેલ થઈને આઠમી મેથી અમદાવાદથી દર સોમવારે બપોરે 3.30 કલાકે રવાના થઈ બીજા દિવસે રાતે 11.35 કલાકે ચેન્નાઇ પહોંચશે,પરતમાં આ ટ્રેન ચેન્નાઇથી દે બુધવારે સાંજે 8.10 કલાકે રવાના થઈ રાતે 3.15 વાગ્યે અમદાવાદ પહોંચશે.

C-0WiApV0AE7uN6

આ ટ્રેનમાં 15 થર્ડ એસી કોચ રહેશે,બંને દિશાઓમ ટ્રેન વડોદરા, સુરત, વસઈ ,પનેવ , પુણે , સોલાપુર, ગુલબર્ગ , રાયપુર, ગુંટકલ અને રેણીગુંટા સ્ટેશનો પે સ્ટોપ થશે,

Next Story