Connect Gujarat
દેશ

આતંકના મદદગારોને ભારે કિમત ચૂકવવી પડશે : PM નરેન્દ્ર મોદી

આતંકના મદદગારોને ભારે કિમત ચૂકવવી પડશે : PM નરેન્દ્ર મોદી
X

દિલ્હીમાં વંદે ભારત લોંચિંગ એક્સપ્રેસમાં પહોચેલા વડાપ્રધાન મોદી એ કપરા શબ્દોમાં પુલવામામાં થયેલા હુમલાની નિંદા કરતા કહ્યું છે કે અમારા સેના અને અમારા શૈન્યદળ પર અમને બહુ મોટો ભરોશો છે આતંકના સંગઠનો ને એક સંદેશો આપવા માંગુ છું. તેમણે બહુ મોટી ભૂલ કરી છે ને તેમણે બહુ મોટી કિમત ચૂકવવી પડશે. હું દેશને અને મારા દેશવાસીઓને ભરોશો આપવા માંગુ છે જે તાકાત આ હમલા પાછાડ છે એમને એમના કુકર્મ ની સજા બહુ જલ્દી મળશે જે લોકો મારી આલોચના કરે છે તેમણે પણ સન્માન આપું છું તેમણે મને બૂરું ભલું કહેવાનો પૂરેપૂરો અધિકાર છે પણ આ સમય સંવેદનાનો છે અને આ સમય પર આપડે એક જૂટ થઈને રહેવાનું છે.

જે દેશ ને પૂરી દુનિયાએ એકલો વિખૂટો પાડ્યો છે એ દેશ ને સમયાંતરે ખબર પડી જશે. દુનિયાના બધા દેશે આપણાં દેશમાં થયેલા આ હુમલા ની નિંદા કરી છે અને બધા દેશો એ આપના ભારતને પૂરે પૂરો સાથ સહકાર આપવાનું કહ્યું છે આ ભારત દેશ દેશના ગુનેગારોને સજા આપશે.

આપણાં ભારત દેશના લોકોનું લોહી ઉકડી રહ્યું છે, અને તે ટૂંક સમયમાં પુલવામાં થયેલા આ મોટા હુમલાનો જવાબ મળશે.

Next Story