Connect Gujarat
ગુજરાત

કવિઓના કંઠે વરસાદના વધામણાં

કવિઓના કંઠે વરસાદના વધામણાં
X

સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કવિઓના કંઠે વરસાદનું આગમન અંગે તેમની રચના સાંભળવીએ એક અનેરી મજા છે ત્યારે કનેક્ટ ગુજરાત દ્વારા સુપ્રસિદ્ધ ગીતકાર અને ગાયક એવા અરવિંદ વેગડાની મુલાકાત લેવામાં આવી અને એમને જયારે વરસાદ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને શું કહ્યું તે આવો જાણીએ

Next Story