Connect Gujarat
Featured

કોરોના વાયરસનો કહેર : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 1550ને પાર પહોચી

કોરોના વાયરસનો કહેર : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 1550ને પાર પહોચી
X

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1550 પર પહોંચી ગઈ છે. તો સૌથી વધુ 302 કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. આજે મહારાષ્ટ્રમાં 64 નવા કેસ નોધાયા હતા. કેરળમાં આજે 7 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં દર્દીઓની સંખ્યા 241 પર પહોંચી છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 74 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.

Next Story