Connect Gujarat
ગુજરાત

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ માં 44 અધિકારીઓ ની બદલી થી ખળભળાટ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ માં 44 અધિકારીઓ ની બદલી થી ખળભળાટ
X

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ગાંધીનગર દ્વારા પ્રાદેશિક તેમજ વૈજ્ઞાનિક અધિકારીઓ મળી ને 44 ની બદલીના હુકમ કર્યા હતા.

જીપીસીબી ની વડી કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 22 મી ના રોજ એક સાથે રાજ્ય માં વિવિધ જીપીસીબી ની પ્રાદેશિક કચેરીઓ માં ફરજ બજાવતા 44 અધિકારીઓ ની બદલીના તાત્કાલિક ધોરણે બદલીના હુકમ કરવામાં આવ્યા હતા.આ ટ્રાન્સફર માં પ્રાદેશિક અધિકારીઓ તેમજ મદદનીશ અને સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ નો સમાવેશ છે.

Next Story