Connect Gujarat
દેશ

ડેબિટ કાર્ડથી રૂપિયા 2000 સુધીની ખરીદી પર કોઇ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે

ડેબિટ કાર્ડથી રૂપિયા 2000 સુધીની ખરીદી પર કોઇ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે
X

ડેબિટ કાર્ડથી 2000 રૃપિયાની ખરીદી કરશો તો તમને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) સ્વરૃપે કોઇ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી એમડીઆર ચાર્જ પોતે જ સહન કરવાનો નિર્ણય લીધો છે.

ડેબિટ કાર્ડ, ભીમ યુપીઆઇ અને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા થતી ચૂકવણી પર આ લાભ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયનો અમલ આગામી વર્ષે જાન્યુઆરી થી થશે.

Next Story