Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સરદારબ્રિજ પર એક મારૂતિ વાનમાંં લાગી આગ

ભરૂચ : સરદારબ્રિજ પર એક મારૂતિ વાનમાંં લાગી આગ
X

ભરૂચના સરદાર બ્રિજ અંકલેશ્વર તરફ જતા એક મારૂતિ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે એકાએક આગ લાગતા ગાડીમાં બેસેલા લોકોનો જીવ તાળવે ચોંટી જવા પામ્યો હતો.

[playlist type="video" ids="80369"]

સદનસીબે ગાડીમાંં બેસેલા લોકોની સમય સુચકતાના કારણે ગાડીમાંથી બહાર નીકળી જતા કોઈ ને જાનહાની થઈ ન હતી. કાર ચાલકે ફાયર ફાઇટરને જાણ કરતા ફાયરફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Next Story