Connect Gujarat
સમાચાર

ભરૂચના નર્મદા પાર્કનો વે બ્રિજ તૂટી પડતા બે મહિલાનું મોત

ભરૂચના નર્મદા પાર્કનો વે બ્રિજ તૂટી પડતા બે મહિલાનું મોત
X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા પાર્કનો પુલ સમી સાંજે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે તથા 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનના કાર્યક્રમ બાદ આ ઘટના બની હતી.

Next Story