ભરૂચના નર્મદા પાર્કનો વે બ્રિજ તૂટી પડતા બે મહિલાનું મોત
BY Connect Gujarat20 Nov 2016 3:11 PM GMT
X
Connect Gujarat20 Nov 2016 3:11 PM GMT
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા પાર્કનો પુલ સમી સાંજે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે તથા 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનના કાર્યક્રમ બાદ આ ઘટના બની હતી.
Next Story