ભરૂચની નર્મદા આનંદ નિકેતન શાળા ખાતે સાયન્સ ફેર યોજાયો
BY Connect Gujarat22 April 2017 11:26 AM GMT
X
Connect Gujarat22 April 2017 11:26 AM GMT
ભરૂચ શહેરની નર્મદા આનંદ નિકેતન ખાતે સાયન્સ ફેરમાં નાના ભુલકાઓએ સુંદર કૃતિઓ રજુ કરી હતી.
શહેરની નર્મદા આનંદ નિકેતન શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાનલક્ષી વિવિધ પ્રોજેક્ટો રજુ કર્યા હતા, જે પ્રવૃત્તિને શાળાના શિક્ષકો અને વિજ્ઞાન મેળાની મુલાકત લેતા વાલીઓ એ બિરદાવી હતી.
Next Story