ભરૂચ ખાતે ભગવાન શ્રી પરશુરામ જયંતિ પ્રસંગે મહાઆરતી યોજાઈ
BY Connect Gujarat28 April 2017 1:19 PM GMT
X
Connect Gujarat28 April 2017 1:19 PM GMT
ભરૂચ શહેરના દાંડિયા બજારમાં આવેલ ભૃગુઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામની જ્યંતિ પ્રસંગે મહાઆરતીનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચના બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જ્યંતિના પાવન અવસર પ્રસંગે કરાયેલા ધર્મભીના મહાઆરતીમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને મહાઆરતીનો લ્હાવો લઈને સૌએ ધન્યતા અનુભવી હતી.
Next Story