Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
X

ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ના સફળ

સ્નેહમિલન અને વિદ્યાર્થી પ્રોત્સાહન સમારોહ બાદ તૃતીય સ્નેહમિલનનું આયોજન

૧૭.૧૧.૧૯ રવિવારના રોજ સમાજના આગેવાનો દ્વારા

કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં ભરૂચ જિલ્લામાં વસતા તમામ દશનામ ગોસ્વામી

સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના ર્ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, કલેક્ટર કચેરી પાસે યોજાયેલ આ સ્નેહમિલનમાં સમાજના

પરિવારોના પ્રશ્નો, સમાજનું શિક્ષણ સ્તર

વિગેરે વિષયો પર સૌ ભેગા મળી ચર્ચા કરવામાં આવી હતી. તો ગોસ્વામી સમાજના આ

સ્નેહમિલન કાર્યક્રમમાં ગોસ્વામી સમાજની અને ગુજરાતી ફિલ્મ કલાકાર જીજ્ઞાબેન

ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story