ભરૂચ મગરના હુમલામાં મૃતક યુવકના પરિવારને રૂ. 4 લાખની આર્થિક સહાય કલેકટરના હસ્તે અર્પણ કરાઈ
BY Connect Gujarat15 Jun 2017 12:51 PM GMT
X
Connect Gujarat15 Jun 2017 12:51 PM GMT
ભરૂચના નાંદ ગામ ખાતે રહેતા અરવિદ વસાવા નર્મદા સ્નાન અર્થે ગયા હતા, ત્યારે મગરના હુમલામાં તેઓનું કરુણ મોત નિપજ્યું હતુ. મૃતકના પરિવારને જિલ્લા કલેકટર દ્વારા રૂપિયા 4 લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ મગરના હુમલામાં મોતને ભેટનાર અરવિંદ વસાવાના પત્ની કૈલાશબેન,બાળકો સહિતના પરિવારજનો ની ઉપસ્થિતમાં રૂપિયા 4 લાખની સહાયનો ચેક અર્પણ કરીને પરિવારજનોને સાંત્વના આપી હતી.
Next Story