ભાજપ વિકાસનાં પથ પર જ ચૂંટણી જીતશે,કુમારી ચંદ્રકાંતા પરમાર
BY Connect Gujarat27 Nov 2017 10:57 AM GMT
X
Connect Gujarat27 Nov 2017 10:57 AM GMT
ગુજરાત વિધાનસભા નિમિત્તે કનેક્ટ ગુજરાતનાં વિશેષ કાર્યક્રમ રાજકીય સંવાદમાં ભરૂચ જિલ્લા પંચાયતનાં સભ્ય ચંદ્રકાંતાબેન પરમાર અને ભરૂચ જિલ્લા ભાજપ એસસી મોરચાનાં મહામંત્રી ધર્મેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
રાજકીય સંવાદ કાર્યક્રમમાં સંવાદાતા યોગેશ પારિક સાથે ચંદ્રકાંતા પરમારની વિધાનસભા ચૂંટણીને લગતી રસપ્રદ વાતચીતનાં અંશ.
Next Story