ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં બૉમ્બમારી કરીને આતંકી કેમ્પને કર્યા બર્બાદ
BY Connect Gujarat26 Feb 2019 4:17 AM GMT
X
Connect Gujarat26 Feb 2019 4:17 AM GMT
ભારતીય વાયુસેનાએ પીઓકેમાં 21 મિનીટ સુધી બૉમ્બમારી કરીને 200 થી 300 જેટલા આતંકીઓને ઠાર માર્યા છે.
આજે અડધી રાત્રે વાયુસેના એ મિરાજ વિમાનોએ PoKના બાલાકોટ અને ચાકોટી, અને મુઝફ્ફરાબાદમાં જબરજસ્ત બોમ્બવરસાવી આતંકીઓના કેમ્પને બર્બાદ કરી દીધા છે. આ હુમલામાં કેટલાં આતંકી ઠાર કરાયા છે તેની માહિતી આવી નથી. કહેવાય છે કે ભારતની આ કાર્યવાહીમાં 200 થી 300 હોઇ શકે છે.
[gallery td_select_gallery_slide="slide" size="large" ids="85655,85656"]
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ભારતની સૌથી મોટી કાર્યવાહી કરી છે. 1 હજાર કિલોના બોમ્બ પાકિસ્તાન પર ફેંક્યા છે. 10 મિરાજ વિમાનોથી આતંકીઓ ઠેકાણા પર હુમલો કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય વિમાન સવારે સાડા ત્રણ વાગે LoCમાં અંદર ઘૂસ્યા હતાં. જૈશના ઠેકાણાઓ પર 1 હજાર કિલો બોમ્બ માર્યો કર્યો છે.
Next Story