Connect Gujarat
દેશ

ભારત નો નકશો ખોટો દર્શાવનાર ની હવે ખેર નથી

ભારત નો નકશો ખોટો દર્શાવનાર ની હવે ખેર નથી
X

ભારત નો નકશો ખોટો દર્શાવનાર પર ગાળીઓ કસવા કેન્દ્ર સરકાર નવો કાયદો ઘડે તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

તાજેતર માં દેશનાં નકશા સાથે છેડખાની ની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી,જેના કારણે ભારે વિરોદ્ધ સર્જાયો હતો,આવી ઘટનાઓ ન બને તે માટે કેન્દ્ર સરકારે આ બાબત ને ગંભીરતા થી લઇને ખોટો નકશો દર્શાવનાર સામે કડક કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.અને ખોટો નકશો દર્શાવનાર ને રૂપિયા 100 કરોડ નો દંડ અને સાત વર્ષ ની કેદની સજાની જોગવાઈ કરવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે.

Next Story