મધ્યગુજરાતમાં વધ્યો સ્વાઈન ફલૂનો કહેર, 4ના મોત
BY Connect Gujarat17 Jan 2019 3:04 PM GMT
X
Connect Gujarat17 Jan 2019 3:04 PM GMT
મધ્યગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કહેર વધી રહ્યો છે જાન્યુઆરી મહિનાma કુલ 27 પોઝીટીવ કેસ જોવા મળ્યા છે.જેમાં 16 કેસ વડોદરા કોર્પોરેશન ના અને 5 કેસ વડોદરા જીલ્લાના નોંધાયા છે.સ્વાઈન ફ્લૂના કારણે 15 દિવસમાં 4ના મોત થયા છે. જેમાં વડોદરામાં 2ના મોત,છીટાઉદેપુરમાં 1નું મોત અને ભરૂચમાં એક દર્દીનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું છે.
સ્વાઈન ફ્લૂના કહેરથી ત્રણ જેટલા તબિબ પણ તેની ઝપેટમાં આવ્યા હતા.જેમાંથી એક તબિબતો સ્વાઈન ફ્લૂના વોર્ડ માંજ ફરજ બજાવતા હતા.
Next Story