મેરિકોમ અને નવજોતસિંહ સિધુ સહિત 6 હસ્તીઓ રાજ્યસભા માટે નામાંકિત
BY Connect Gujarat23 April 2016 6:59 AM GMT
X
Connect Gujarat23 April 2016 6:59 AM GMT
નરેન્દ્ર મોદીની સરકારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, બોક્સર મેરિ કોમ અને નવજોતસિંહ સિધુને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. આ યાદીમાંNACના સભ્ય નરેન્દ્ર જાદવ, મલયાલમ ફિલ્મ અભિનેતા સુરેશ ગોપી અને પત્રકાર સ્વપન દાસગુપ્તાનો પણ સમાવેશ થાય છે.
મોદી સરકારના સૂચનના આધારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા વિવિધ ક્ષેત્રની 6 વ્યક્તિઓને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Next Story