યાત્રાધામ ભાડભૂત વિયર કમ કોઝવે અંગે માહિતી જાણવા નિહાળો આ વિડ્યો
BY Connect Gujarat7 Oct 2017 11:31 AM GMT
X
Connect Gujarat7 Oct 2017 11:31 AM GMT
ભરૂચનાં યાત્રાધામ ભાડભૂત વિયર કમ કોઝવેનું ભૂમિપૂજન તારીખ 8મી ઓક્ટોબર રવિવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંદાજીત 4500 કરોડ ના ખર્ચે આકાર પામશે, અને નદીમાં સમુદ્રી પાણીની ખારાશ સહિત દહેજ સુરત વચ્ચેનું અંતર પણ ઘટશે. પ્રોજેક્ટ અંગે વધુ માહિતી જાણવા નિહાળો આ વિડ્યો
Next Story