Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ દલિત યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, પોલીસ ઘટના સ્થળે

રાજકોટઃ દલિત યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, પોલીસ ઘટના સ્થળે
X

રાજકોટમાં જામનગર રોડ પર યુવાનની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સ્લમ ક્વાટર્સમાં રહેતા વાલ્મિકિ સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ છરીનાં ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી છે.

વાલ્મિકી સમાજના રાહુલ નામના યુવાનની કરપીણ હત્યાથી સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામા ં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી છે.

Next Story