Connect Gujarat
ગુજરાત

રાજકોટ પ્રાંસલાનાં અગ્નિતાંડવની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા સીએમ રૂપાણી

રાજકોટ પ્રાંસલાનાં અગ્નિતાંડવની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા સીએમ રૂપાણી
X

રાજકોટનાં ઉપલેટા નજીકનાં પ્રાંસલામાં રાષ્ટ્રીય શિબિરમાં લાગેલી આગ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

https://twitter.com/vijayrupanibjp/status/952035168168103936

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ કે પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં લાગેલી આગનાં કારણે ખુબજ દુઃખની લાગણી અનુભવુ છું. રાજ્યસરકાર અને વહીવટીતંત્રએ સતર્ક રહીને પરિસ્થિતિને કાબુ હેઠળ લઇ લીધી છે. ભગવાન મૃતકોનાં આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

વધુમાં સીએમ વિજય રૂપાણીએ મૃતક વિદ્યાર્થીની ઓ નાં પરિવારજનો ને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત પણ કરી હતી.

Next Story