રાજ્યની સરકાર સામે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન
BY Connect Gujarat13 Nov 2019 3:42 PM GMT
X
Connect Gujarat13 Nov 2019 3:42 PM GMT
ગુજરાત રાજ્ય માં બેરોજગારી ખેડૂતોને નુકસાન
સહિતના મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા નેતા વિપક્ષ
પરેશ ધાનાણીની આગેવાનીમાં જન વેદના આંદોલનનો પ્રારંભ થયો હતો.
અચાનક કમોસમી વરસાદ શરૂ થતાં વરસતા વરસાદમાં
નેતા વિપક્ષ પરેશ ધાનાણી સાથે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતો વરસતા વરસાદમાં પગપાળા
કલેકટર કચેરી સુધી પહોંચીને ખેડૂતોને ન્યાય માટેની માંગ કરી હતી. સૂત્રોચ્ચાર સાથે
કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને નેતા વિપક્ષ ધાનાણીએ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાય
સરકાર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Next Story