Connect Gujarat
Featured

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે પુરસ્કૃત 47 શિક્ષકોમાં 18 મહિલા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે પુરસ્કૃત 47 શિક્ષકોમાં 18 મહિલા
X

નવી દિલ્હી સ્થિત 5 સેપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિતે આજ રોજ શનિવારના રાષ્ટ્રપતિ રામ નાથ દ્વારા શિક્ષક દિવસના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સેરેમનીનામાં સંબોધન કર્યું તેમાં તેમણે કહ્યું કે 47 વિજેતાઓમાંથી 18 મહિલા શિક્ષકો છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ શિક્ષકોને સંબોધિત કર્યા અને કહ્યું કે આ કોરોના મહામારીના કારણે સ્કૂલ અને કોલેજો બંધ છે અથવા તો કોવિડ 19 ના કારણે અવ્યવસ્થિત છે. જેથી આ હાલતમાં ડિજિટલ ટેકનોલોજી મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. કે તમે બધા શિક્ષક ડિજિટલ ટેક્નોલોજીઓનો ઉપયોગ કરી શકો છો, જેમાં ઓનલાઇન શિક્ષણ વધુ અસરકારક છે.

Next Story