Connect Gujarat
સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૈસુર યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમને કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૈસુર યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમને કરશે સંબોધન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 11:15 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસુર યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધિત કરશે. અને આ મૈસૂરના કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓ સાથે આ ક્રાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પદવીદાન સમારોહમાં ઓનલાઈન જોડાશે.

https://twitter.com/narendramodi/status/1317862780951699457

મૈસુર યુનિવર્સિટીની સ્થાપના 27 જુલાઈ, 1916ના રોજ થઈ હતી. તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હતી.

Next Story