વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૈસુર યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમને કરશે સંબોધન
BY Connect Gujarat19 Oct 2020 4:52 AM GMT
X
Connect Gujarat19 Oct 2020 4:52 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 11:15 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસુર યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધિત કરશે. અને આ મૈસૂરના કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓ સાથે આ ક્રાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પદવીદાન સમારોહમાં ઓનલાઈન જોડાશે.
https://twitter.com/narendramodi/status/1317862780951699457
મૈસુર યુનિવર્સિટીની સ્થાપના 27 જુલાઈ, 1916ના રોજ થઈ હતી. તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હતી.
Next Story