Connect Gujarat
દેશ

સી.એ. માં મે-૨૦૧૭ થી અભ્યાસક્રમ બદલાશે

સી.એ. માં મે-૨૦૧૭ થી અભ્યાસક્રમ બદલાશે
X

ધ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ) દ્વારા સીએના કોર્ષ બદલવાનો નિર્ણય કરાયો છે. આગામી મે ૨૦૧૭થી સીએનો કોર્ષ બદલાઇ જશે. અત્યારે સીપીટી લેવામાં આવે છે તે ફાઉન્ડેશન કરી દેવામાં આવશે. સીપીટીમાં ૨૦૦ માર્કસનું ઓબ્જેક્ટિવ પેપર પુછવામા આવે છે તેના બદલે ફાઉન્ડેશન કરાશે. જેમાં કુલ ૪૦૦ માર્કસનું પેપર રહેશે. જેમાં ૨૦૦ માર્કસનું ઓબ્જેક્ટિવ અને ૨૦૦ માર્કસનું થીયરી લખવાનું રહેશે.

Next Story