Connect Gujarat
સમાચાર

જાપાને ભારતીયો ની વિઝામુદ્દત માં કર્યો વધારો.

જાપાને ભારતીયો ની વિઝામુદ્દત માં કર્યો વધારો.
X

પ્રવાસન અને બિઝનેશના ગ્રોથ એન્જીનને ઝડપી ગતિએ દોડવા માટે ભારત સરકારે લી માર્ચ ૨૦૧૬ થી જાપાનીસ પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલ્સ ઉપરાંત અગાઉ ઓન લાઈન વિઝા ની શરૂઆત કરી છે.જેનો હકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યો છે.અને જાપાને પણ ભારતીય પ્રવાસીઓ માટેની વિઝાની મુદ્દત 3 વર્ષ થી વધારીને વર્ષની કરી છે.જયારે જાપાનમાં ભારતીય પ્રવાસીઓ માટે રોકવાની મુદત ૧૫ દિવસથી વધારીને 30 દિવસ ની કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.બંને દેશોના વડાપ્રધાનોની મુલાકાત થી સંબંધો વધુ મજબુત બન્યા હોવાનું કહેવાય છે.

Next Story