આમોદના હજયાત્રીનું મક્કા ખાતે હૃદય રોગના હુમલાથી નિધન
BY Connect Gujarat4 Sep 2016 9:50 AM GMT
X
Connect Gujarat4 Sep 2016 9:50 AM GMT
ભરૂચ જિલ્લા ના આમોદ તાલુકાના વતની નું મક્કા ખાતે હજયાત્રા દરમિયાન હૃદય રોગના હુમલાથી દુઃખદ નિધન થયુ હતુ.
આમોદ તાલુકાના હિંમતપુરા વિસ્તારમાં રહેતા હાજી અબ્દુલ પટેલના ઓ મકકા ખાતે હજ પડવા ગયા હતા.તે દરમિયાન અચાનક તેઓને હૃદય રોગનો હુમલો આવતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.પરંતુ તેઓએ ટુંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.
હાજી અબ્દુલ પટેલ ના અવસાન અંગે ની જાણ તેઓના પરિવારજનો તેમજ ગામ માં થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Next Story