Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ચામુંડા માતાજી મંદિરના પાટોત્સવ પ્રસંગે લોકડાયરો યોજાયો

અંકલેશ્વરમાં ચામુંડા માતાજી મંદિરના પાટોત્સવ પ્રસંગે લોકડાયરો યોજાયો
X

અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ હરિમંગલ સોસાયટી ખાતે તારીખ 3જી એપ્રિલ સોમવારની રાત્રીએ ચામુંડા માતાજીના મંદિરના પાટોત્સવ પ્રસંગે ભંડારો તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે સુપ્રસિદ્ધ લોક ગાયિકા ઉર્વશી રાદડિયા ,ઘનશ્યામ પરમાર સહિતના સાથી કલાકારોએ ભજન અને લોકગીતની રમઝટ બોલાવી હતી.

12

અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Next Story