Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્રનો પ્રારંભ કરાવતા રાજ્ય સહકાર મંત્રી

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્રનો પ્રારંભ કરાવતા રાજ્ય સહકાર મંત્રી
X

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે ઈ-ધરા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર શહેર વિસ્તારની મિલ્કતોના કોમ્પ્યુટરાઇઝ પ્રોપર્ટી કાર્ડ અર્બન ઈ-ધરા વ્યવસ્થાપન કેન્દ્રના શુભારંભ પ્રસંગે રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે પ્રાંત અધિકારી વિજય પટણી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અંકલેશ્વરના રહીશ જમિયતભાઈ ગોહિલને મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઈ-ધરા કેન્દ્ર માંથી સૌ પ્રથમ સીટી સર્વેની નકલ પણ આપવામાં આવી હતી.

Next Story