આગામી દિવસોમાં આવનાર હિન્દૂ, મુસ્લિમ સમુદાયના તહેવારોને લઇ આમોદમાં યોજાઈ શાંતિ સમિતિની મિટિંગ
BY Connect Gujarat22 Aug 2017 11:11 AM GMT
X
Connect Gujarat22 Aug 2017 11:11 AM GMT
આમોદ મામલતદાર કચેરી ખાતે શાંતી સમીતીના સભયોની બેઠક યોજાઇ હતી
આગામી દીવસોમાં યોજાનાર તેહવાર ગણપતી વિસર્જન તેમજ બકરી ઇદ નો તેહવાર શાંતિપૂર્ણ માહોલ માં યોજાય તે હેતુસર આમોદ મામલતદાર કચેરી ખાતે શાંતી સમીતી ના સભયો તથા આમોદ તાલુકા માંથી આવેલા ગણેશ યુવક મંડળ ના આયોજકો સાથે મિટિંગ યોજાઇ હતી.
આજ રોજ યોજાયેલ શાંતી સમીતીની મિટિંગ પ્રાંત અધિકારી આમોદ મામલતદાર, પી.એસ.આઇ.જી.બી.ડોડીયા, તાલુકા વીકાસ અધીકારી, તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ દીપક ભાઇ ચોહાણ. ધર્મિષ્ઠા બેન પટેલ, શેર ભાઇ ડભોયા શાંતી સમીતી ના સભયો રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો મિટિંગ માં ઉપસ્થિથ રહયા હતા.
Next Story