Connect Gujarat
ગુજરાત

વાગરાના અંભેટા ગામનાં તળાવ વચ્ચેની સંરક્ષણ દિવાલ વરસાદમાં તણાઇ

વાગરાના અંભેટા ગામનાં તળાવ વચ્ચેની સંરક્ષણ દિવાલ વરસાદમાં તણાઇ
X

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાગરા તાલુકાનાં અંભેટા ગામનાં તળાવની સંરક્ષણ દિવાલ તણાઈ હતી.

વાગરા તાલુકાનાં દહેજ પંથકમાં આવેલ અંભેટા ગામના તળાવની વચ્ચે સંરક્ષણ દિવાલ સંબંધિત તંત્ર દ્ધારા ઉભી કરવામાં આવી હતી. સદ્દર દિવાલ ધસમસતા પાણીના પ્રકોપને કારણે જળ સમાધી લઇ લીધી હતી.

Next Story