અખિલ ભારતીય અખાડા પરિષદે ફર્જી સંતોની યાદી જાહેર કરી
BY Connect Gujarat10 Sep 2017 1:17 PM GMT
X
Connect Gujarat10 Sep 2017 1:17 PM GMT
દેશમાં ધર્મનાં નામે ધતિંગ કરતા ધાર્મિક ગુરુઓની પાપલીલાઓ જાહેર થયા બાદ અખિલ ભારતીય અખાડા પરિષદે ફર્જી સંતોની એક યાદી જાહેર કરી છે.
અખિલ ભારતીય અખાડા પરિષદે ફર્જી સંતોની જાહેર કરેલી યાદીમાં રામ રહીમ, આસારામ, નારાયણ સાંઈ, રામપાલ, નિર્મલ બાબા, રાધે મા, સચિન દત્તા, અસીમાનંદ સહિત 14 બાબાઓના નામ સામેલ છે. વધુમાં અલ્હાબાદમાં કાર્યકારીણી બેઠકમાં આ યાદીમાં સામેલ થયેલા નામો પર નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ સંતોનો પ્રયાગ કુંભમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Next Story