Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં સુલેખન અને કવીઝ સ્પર્ધા યોજાઈ

અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં સુલેખન અને કવીઝ સ્પર્ધા યોજાઈ
X

અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગનાં શિક્ષકો દ્વારા બાળકોમાં અક્ષર મરોડ સુંદર બને અને તેમના અક્ષર લેખન અને શબ્દ ભંડોળનું જ્ઞાન વિકસે તેવા હેતુસર, સુલેખન સહિત કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે શાળાનાં પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, તથા વહીવટદાર રસીલાબેન કુંભાણી તેમજ શિક્ષકમિત્રોએ ઉપસ્થિત રહી બાળકોને અભિનંદ પાઠવ્યા.

Next Story