મોહાલીમાં બીજી વન ડેમાં ભારત માટે કરો યા મરોનો જંગ
BY Connect Gujarat13 Dec 2017 4:51 AM GMT
X
Connect Gujarat13 Dec 2017 4:51 AM GMT
પ્રથમ વન ડેમાં મળેલી હારના આઘાત માંથી બહાર આવીને ભારત આજે રમાનારી શ્રીલંકા સામેની વન ડેમાં જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.
ભારત માટે આજરોજની વન ડે મુકાબલો કરો યા મરોનો બની રહેશે. ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડેની શ્રેણી જીવંત રાખવા માટે આજે મોહાલીમાં જીતવું જ પડશે. જ્યારે શ્રીલંકાને ભારતની ભૂમિ પર સૌપ્રથમ વન ડે શ્રેણી જીતીને ઈતિહાસ રચવાની તક છે.
Next Story