અંકલેશ્વરનાં રામ ગૃપે ઉતરાયણ પર્વની અનોખી રીતે કરી ઉજવણી
BY Connect Gujarat13 Jan 2018 1:37 PM GMT
X
Connect Gujarat13 Jan 2018 1:37 PM GMT
અંકલેશ્વરમાં સેવાકીય પ્રવૃત્તિ થકી જાણીતા યુવાનોનાં રામ ગૃપ તેમજ સામાજીક ગૃપનાં સભ્યોએ મકરસંક્રાતિનાં દાન ધર્મનાં મહિમાને ખરા અર્થમાં સાકાર કર્યો હતો.
આ સેવાભાવિ યુવાનોએ જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરી, બીસ્કીટ, રમકડા, સહિતની જરૂરી વસ્તુઓ નું નિઃશુલ્ક વિતરણ કરીને ઉતરાયણ પર્વની ઉજવણીની સાથે સેવાકીય ધર્મ નિભાવ્યો હતો.
Next Story