Home > Featured > અમદાવાદ : ઈમાનદાર રાજનીતિના સૂત્રનો દાવો કરનાર AAPના નવા પ્રદેશ અધ્યક્ષ સાથે “કનેક્ટ ગુજરાત”ની ખાસ વાતચીત
અમદાવાદ : ઈમાનદાર રાજનીતિના સૂત્રનો દાવો કરનાર AAPના નવા પ્રદેશ અધ્યક્ષ સાથે “કનેક્ટ ગુજરાત”ની ખાસ વાતચીત
BY Connect Gujarat12 Dec 2020 12:01 PM GMT
X
Connect Gujarat12 Dec 2020 12:01 PM GMT
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ કમર કસી રહી છે, ત્યારે હવે આપ પાર્ટી પણ ગુજરાતમાં પોતાને મજબૂત કરવા સતત પ્રયત્નશીલ બની છે. આપ પાર્ટીએ યુવા ગોપાલ ઇટાલિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. ઈમાનદાર અને શિક્ષિત રાજનીતિના સૂત્રનો દાવો કરનાર આપ પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી કરી હતી. જુઓ શું કહ્યું આપ પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ..!
Next Story