અમદાવાદના આર્મી જવાન રજનીશ પટણી શહીદ, તેમનો પાર્થિવ દેહ આવતીકાલે લવાશે
BY Connect Gujarat28 Aug 2020 9:17 AM GMT
X
Connect Gujarat28 Aug 2020 9:17 AM GMT
અમદાવાદના સપૂત રજનીશ પટણી શહીદ થયા છે. તેમનું મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા દરમિયાન આકસ્મિક નિધન થયું હતું અને આવતી કાલે તેમના પાર્થિવદેહને અમદાવાદ લઈ આવવામાં આવશે.
રજનીશ પટણી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રહેવાસી છે. તેમના આકસ્મિક મોતને પગલે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આવતી કાલે જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ લવાશે.
Next Story