અમદાવાદના પડઘા રાજકોટમાં, ફનવર્લડમાં મિકેનિકલ રાઈડસ રહેશે બંધ
BY Connect Gujarat15 July 2019 12:02 PM GMT

X
Connect Gujarat15 July 2019 12:02 PM GMT
અમદાવાદના કાંકરિયા ખાતે રાઈડ તુટવાની ઘટના બનવા પામી છે. જેમા બે લોકોનો મોત નિપજ્યા છે. જ્યારે ૨૯ લોકો ઘાયલ થયાનુ સામે આવ્યુ છે. ત્યારે અમદાવાદના પડઘા રાજકોટમા પડયા હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે કે કોઈ પણ રાઈડ ચાલકે R&Bનું સર્ટીફિકેટ મેળવ્યા બાદ જ મિકેનિકલ રાઈડ ઉપયોગમા લઈ શકશે.
તો સાથે જ પોલીસ વિભાગ તરફથી પણ લાયસન્સ મેળવવાનુ રહેશે. ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા લિઝ પર આપવામા આવેલ જમિન પર કાર્યરત ફનવર્લડમા મિકેનિકલ રાઈડસ હાલ બંધ કરવાના આદેશ આપવામા આવ્યા છે. ફનવર્લડના સંચાલકોને R&Bનુ સર્ટીફિકેટ મેળવ્યા બાદ જ મિકેનિલક રાઈડસ શરુ કરવાની સુચના આપવામા આવી છે. તો આગામી મહિને યોજાનાર લોકમેળા તેમજ ખાનગી મેળામા પણ આજ પ્રકારની પ્રક્રિયા ફોલો કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
Next Story
રાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
4 July 2022 6:12 AM GMTરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે...
4 July 2022 6:08 AM GMTસાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMTરોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMT