Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ૯૪મી જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પાઇ

અંકલેશ્વર : પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ૯૪મી જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પાઇ
X

અંકલેશ્વર ખાતે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ૯૪મી જયંતિ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="78712,78713,78714,78715,78716,78717,78718"]

શ્રી અટલબિહારી વાજપેયીજીના જન્મ દિવસ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ, અંકલેશ્વરના ધારા સભ્ય કાર્યાલય,મેઘના આર્કેડ,અંકલેશ્વર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર પ્રમુખ નરેદ્રભાઈ પટેલ, કારોબારી ચેરમેન ચેતન ગોલવાળા, સાશકપક્ષ નેતા જનકભાઈ શાહ, જીજ્ઞેશભાઈ અંદાડીયા તથા ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ફૃટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story