અંકલેશ્વર ખાતે નવીનગરી થી સરગમ કોમ્પ્લેકસ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
BY Connect Gujarat17 Jan 2019 7:43 AM GMT
X
Connect Gujarat17 Jan 2019 7:43 AM GMT
અંકલેશ્વરના વોર્ડ ન. 4 માં નવીનગરી થી સરગમ કોમ્પ્લેક્ષ સુધીના ના રોડ નું જિલ્લા આયોજન ની ગ્રાન્ટ માંથી અંદાજે 25 લાખના ખર્ચે રોડ નું આજ રોજ ખાતમુહૂર્ત કરવમાં આવ્યું...આ ખાતમુહૂર્ત માં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ તથા નગરપાલિક કારોબારી ચેરમેન ચેતનભાઈ ગોળવાલા, હરીશભાઈ પુષ્કરર્ણ ભજપાના સનગઠનના હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિ રહ્યા હતા,ઉલ્લેખનીય છે કે આ રસ્તા માટે ઘણા વર્ષો થી આ રોડ બાબતે લોક માંગ ઉઠી હતી ત્યારે રોડ ની ગ્રાન્ટ મંજૂર થતાં લોકો એ હાસકારો અનુભવ્યો છે.
[gallery td_select_gallery_slide="slide" size="large" ids="81116,81117,81118,81119,81120,81121,81122,81123"]
Next Story