Home > Connect Gujarat
ભરૂચ : શરદ પુનમની ઊજવણીને લઇને ફાટાતળાવ રાણા પંચ દ્વારા 'માવા-ઘારી' બનાવવાનો ધમધમાટ…
24 Oct 2023 10:41 AM GMTઉત્તારાયણે જેમ ઉધીંયુ-જલેબી. દશેરાએ ફાફડા-જલેબી અને શરદ પુનમે દૂધ-પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર...
દશેરાએ દેવું ઉતારવાની અનોખી માન્યતા : ભરૂચના સિંઘવાઇ મંદિરે સમી વૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરતાં શ્રદ્ધાળુઓ...
24 Oct 2023 10:33 AM GMTસિંધવાઇ માતાના 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલને શ્રદ્ધાળુઓ નખથી ઉખાડી માતાને અર્પણ કરે છે.
અમરેલી : બગસરાના સાપર ગામે માનસિક બિમારીથી કંટાળીને વૃદ્ધે નદીમાં ઝંપલાવતા મોત..!
24 Oct 2023 10:06 AM GMTઆપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
ભાવનગર : દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાયું...
24 Oct 2023 10:00 AM GMTસનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.
ગીર સોમનાથ : સુત્રાપાડાના લોઢવા ગામથી હરિદ્વાર યાત્રાનો પ્રારંભ, 35 ધાર્મિક સ્થળોની લેવાશે મુલાકાત..
24 Oct 2023 9:45 AM GMTસુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી હરિદ્વાર, ગોકુળ અને મથુરા જવા ગુરુકૃપા યાત્રા સંઘ વહેલી સવારે રવાના થયો હતો.
ભરૂચ મુરઝાયેલા ફૂલના ધંધા માં દશેરાએ જોવા મળી તેજી,લોકોએ અઢળક ફૂલો ખરીદ્યા
24 Oct 2023 8:34 AM GMTભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે.
સાબરકાંઠા: પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો,મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
24 Oct 2023 8:29 AM GMTધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં અને ધીનો વરસાદ વરસ્યો હતો
જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન
24 Oct 2023 7:29 AM GMTનવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે
ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત
24 Oct 2023 7:09 AM GMTવિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો...
અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ
24 Oct 2023 6:58 AM GMTમાતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા
રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો
24 Oct 2023 4:30 AM GMTગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારેરાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના...
ટાઈગર 3નું પ્રથમ સોંગ થયું રિલીઝ, લેકે પ્રભુ કા નામ' પર કેટરીના અને સલમાન ખાનનો ગજબ ડાન્સ
24 Oct 2023 4:17 AM GMTસલમાન ખાન અને કેટરના કૈફની ફિલ્મ ટાઈગર 3 દિવાળીમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ આ ફિલ્મને જોવા માટે ઘણાં આતુર છે. તેવામાં મેકર્સે તેમની આતુરતાને વધારતો...