ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના અંગે સેમિનાર યોજાયો

ભરૂચના ઝાડેશ્વર વિસ્તરમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે જન ઔષધી સ્ટોર વિશેની માહિતી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ માટે જેનરીક દવાનું યોગ્ય ભાવે વેચાણ, બજારમાં ઉપલબ્ધ દવાઓ અને જન ઔષધી સ્ટોર પર ઉપલબ્ધ દવાઓ વચ્ચેનો તફાવત સહિત જનઔષધિ સુગમ એપ વિશે વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનો સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. સંસ્થાના વિવિધ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફે સેમિનારનો લાભ લીધો હતો.




આ પ્રસંગે વડોદરા લાઈફલાઈન ફાઉન્ડેશનના મેનેજર ભક્તિ પટેલ અને સ્નેહા ધોરાવાલા, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલ ડૉ. કિશોર ઢોલવાણી, કો-ઓર્ડિનેટર વૈશાલી પટેલ અને નેહા ચૌહાણ સહિતના સ્ટાફે સેમિનાર સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તો સાથે જ સંસ્થાના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીકના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સન્માન...
3 July 2022 11:19 AM GMTભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાથી ...
3 July 2022 10:41 AM GMTભરૂચ:પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી
3 July 2022 10:31 AM GMTગુજરાતભરના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના કારણે NDRFની ટીમ કરાઈ તૈનાત
3 July 2022 10:25 AM GMTભરૂચ: રોટરી કલબ ઓફ દ્વારા રક્તદાન શિબિર યોજાય,રક્તદાતાઓએ કર્યું...
3 July 2022 10:16 AM GMT